અમરેલીની અમર ડેરી ખાતે ખુશનુમા માહોલમાં ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી.
અમરેલીની અમર ડેરી ખાતે ખુશનુમા માહોલમાં ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અશ્વિનભાઈ સાવલીયા ઉપરાંત, મનીષભાઈ સંઘાણી, મુકેશભાઈ સંઘાણી, રાજેશભાઈ માંગરોળીયા, આર.એમ.પટેલ સહિતના તમામ ડીરેકટરો, અમર ડેરીનાં સ્ટાફ ગણોની ઉપસ્થિતિમાં ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી
Recent Comments