અમરેલી

અમરેલીમાં વકીલ મંડળ દ્વારા બદલી પામેલા જજનો વિદાય સમારોહ યોજાયો

અમરેલી વકીલ મંડળ દ્વારા બદલી પામેલા જયુડી.મેજી. ફર્સ્‍ટ કલાસ (જજ) સી.વી.ભટ્ટ અને એન.એલ.શર્માનો વિદાય સમારોહ ડિસ્‍ટ્રિકટ કોર્ટ રૂમમાં તેમજ પ્રિન્‍સીપાલ ડિસ્‍ટ્રિકટ અને સેશન્‍સ જજ પ્રશાંત એસ.બ્રહ્મભટ્ટની અઘ્‍યક્ષતામાં યાદગાર રીતે યોજાયો હતો. આ તકે અમરેલીનાં તમામ જજ અમરેલી વકીલ મંડળના દરેક હોદેદારો અને વિશાળ સંખ્‍યામાં વકીલ મિત્રો ઉપસ્‍થિત રહયા હતા.

Related Posts