અમરેલી અમરેલી જિલ્લાની તમામ ૬૨૧ બોટ કિનારે પરત ફરી તમામ બોટોને મજબૂત દોરડાથી બાંધી અથવા એકબીજી બોટો સાથે બાંધી સંપૂર્ણપણે સલામત પરિસ્થિતિમાં લાંગરી દેવાઈ તંત્ર દ્વારા કાચા મકાનોમાં રહેલા લોકોને તેમની જરૂરી સાધનસામગ્રી સાથે સલામત જગ્યાએ ખસેડવા જાહેરાત કરવામાં આવે છે Tags: Post navigation Previous Previous post: ધારી બીએપીએસ સંસ્થા દ્વારા ધારી સિવિલ હોસ્પિટલમાં ઓકિસજન મશીન સેવા માટે અર્પણNext Next post: કોરોનાની સ્પીડ પર બ્રેક : ૨૪ કલાકમાં ૨.૮૧ લાખ કેસ નોંધાયા Related Posts મોડર્ન વિલેજ આદર્શ ગામ ભીંગરાડ નેત્રમ થી સુસજ્જ બનશે પી એસ આઈ જાડેજા ની અધ્યક્ષતા માં યોજાયેલ લોકદરબાર માં દાતા પરેશભાઈ વિરાણી નો સંકલ્પ અમરેલી જિલ્લાના પ્રભારીમંત્રીના હસ્તે આજે સાવરકુંડલાના વિજપડી ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ થશે આગામી એક અઠવાડિયા સુધી અગરિયાઓ અને માછીમારોને દરિયાઇ વિસ્તારમાં પ્રવેશ ન કરવા અનુરોધ
Recent Comments