તા. ૧૭/૦૯/ર૦ર૧ના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતીકરણ ના હેતુ થી સાવરકુંડલા ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ની મીટીંગ નું આયોજન કરવા માં આવેલ હતું. આ મીટીંગમાં સાવરકુંડલા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી ની રચના કરવા અને કોંગ્રેસ પ્ાક્ષના તમામ સેલ ફ્રન્ટલના હોદ્દાઓની નિમણુંક બાબત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે જિલ્લા પ્રમુખ ડી.કે.રૈયાણી એ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી,ખહાજર કોંગ્રેસ અગ્રણીઓ ના મંતવ્ય અને અભિપ્રાય મેળવ્યા હતા.અને પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ ”કોવિડ ન્યાય યાત્રા” કાય૬/ગ્:ત્સક્નમ ની વિસ્તૃત સમજ આપી, કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ મૃતકોને રૂ.૪ લાખ ની સહાય માટે માંગણી કરવા કોંગ્રેસ ના કાર્યકરો નેમદદરૂપ્ થવા જણાવ્યું હતું.
આ મીટીંગ માં તાજેતરમાં યોજાયેલ સાવરકુંડલા નાગરિક બેંક ના નવ નિયુક્તનું શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ હતું. કોંગ્રેસના દરેક પાયાના કાય૬/ગ્:ત્સકરો એ આ તકે કોઈપ્ાણ જાતના રાગદ્વેષ વિના એકસંપ્ા થઈ ભાજપ્ા સામે લડવા માટે જિલ્લા સમિતિ દ્વારા જે કોઈ નિમણુંકો કરવામાં આવશે તે સવ૬/ગ્:ત્સમાન્ય રહેશે એવી ઈચ્છા જિલ્લા પ્રમુખ સમક્ષ વર્ણવી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ કોંગ્રેસ પક્ષના સક્નિય અને વફાદાર કાર્યકર્તાઓને જ જવાબદારી ઓ સોપવામાં આવશે તેમ જણાવેલ હતું.
આજના કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ડી.કે.રૈયાણી,પ્રદેશ મંત્રી ચંદ્રેશભાઈ રવાણી, બાબુદાદા પાટીદાર,પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી હંસાબેન જોશી,જિલ્લા મહામંત્રી જનકભાઈ પંડ્યા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી, અનુ.જાતી મોરચા પ્રમુખ હસુભાઈ બગડા, જિલ્લા કિસાન સેલના સત્યમભાઈ મકાણી,ઓ.બી.સી.સેલ ના રમેશભાઈ ગોહિલ,અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી વિપુલભાઈ પોકિયા, જિ.પં.પૂર્વ સદસ્ય હાર્દિકભાઈ કાનાણી, ભરતભાઈ ગીડા, વલ્લભભાઈ ઝીંઝુવાડિયા, દાનુભાઈ ખુમાણ, ભૌતિક સુહાગિયા, ઈકબાલભાઈ ગોરી સહિત નાઅગ્રણીઓ તથા કાય૬/ગ્:ત્સકરો ઉપ્ાસ્થિત રહ્યા હતા.



















Recent Comments