અમરેલી

અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાનામોટા ભમોદ્રા ખાતે ભગર્ભ સપના કામનુ ખાતમુહર્ત કરતા સાસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલા

ગ્રામજનો માટે પાણી સંગ્રહ અર્થે ગુજરાત સરકારના પાણી પરવઠા બોર્ડ તરફથી રૂા. ૯.૩૯ લાખના ખર્ચે ૧ લાખ ૯૦ હજાર લીટરનો ભગર્ભ સપ મજર કરવામા આવ્યો.સાથો સાથ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી કચરા કલેકશન માટે ફાળવવામા આવેલ ઈ–વ્હીકલ ગ્રામ પચાયતને અપણ કરીઆજ તા. ૪ ઓકટોબર ૨૦૨૩ ના રોજ અમરેલી જીલ્લાના સાવરકડલા તાલુકાના મોટા મમોદ્રા ગામ ખાતે સાસદ શ્રી નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય શ્રી મહેરાભાઈ કસવાલાના વરદહસ્તે ભગમ સપના કામન ભૂમિપૂજન કરી. કચરા કલેકશન માટે ઇ-ડીકલ ગામ પંચાયતને અપણ કરવામા આવી. ગુજરાત સરકારના પાણી પુરવઠા બોડ તરફથી ગ્રામજનો માટે પાણીનો ગ્રહ થઇ શકે તે હેતુથી રૂા. ૯,૩૯,૦૦૦ ની ધનરાશી સાથે ૧,૯૦,૦૦૦ લીટરનો ભગર્ભ સપ તેમજ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી કચરા કલેકશન માટે . ૨, ૯૮,૦૦૦ ની ધનરાશી સાથે ઈીકલ મજર કરવામાં આવેલ છે.

આ ભૂમિપુજન કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતભાઈ કાછડીયા, તાલુકા ભાજપ પ્રમખ શ્રી જીવનભાઈ વેકરીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી દિપકભાઇ માલાણી, જીલ્લા પંચાયત સભ્ય અને દંડક શ્રી લાલભાઈ મોર, તાલુકા પંચાયત ઉપપ્રમખ શ્રી પરશોતમભાઇ ઉમટે તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ઘસાભાઈ વાણીયા, માર્કેટીગ યાર્ડ ડીરેકટર શ્રી અતુલભાઈ રાદડીયા, તાલુકા પચાયત સદસ્ય શ્રી પ્રમાદભાઈ રગાણી, તાલુકા બક્ષીચ મોરચા પ્રમખ શ્રી કિશનભાઈ ખમાણ, મોટા ભમોદ્રા સરપંચ શ્રી ભાવેશભાઇ ખટ, મડળીના પ્રમખ શ્રી અમરૂભાઈ વિછીયા, ઉપસરપંચ શ્રી અશ્વિન માઈ શિંગાળા તથા શેલણા, વડા, ઘોબા અને મકડા ગામના સરપંચશ્રીઓ સહિત ગ્રામજનો તેમજ પાણી પરવઠા બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Related Posts