અમરેલી જીલ્લામાં તા . ૦૪/૦૩/૨૦૨૩ ના રોજ કમોસમી વરસાદના લીધે ખેડુતોના પાકને ભારે નુકશાન થયું છે , ખેડૂતોને ચાલુ વર્ષે ખેતીમાં સારા પાકની આશાઓ બંધાય હતી પરંતુ કમોસમી વરસાદે ખેડુતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે , ખેડુતોને આ મુશ્કેલીઓ માંથી તાત્કાલીક ઉગારવા માટે રાજય સરકાર તાત્કાલીક ધોરણે અમરેલી જીલ્લામાં સર્વે કરાવી પાક નુકશાનીના વળતર પેટે રાજય સરકાર તત્કાલ ખેડુતોને સહાય કરવા વિનંતી સહ ભલામણ કરતાં પરેશ ધાનાણી.
અમરેલી જીલ્લામાં વરસાદથી પાકને થયેલ નકશાનીનું વળતર ચૂકવવા ભલામણ કરતાં પરેશ ધાનાણી

Recent Comments