.અમરેલી જીલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ની ચૂંટણી ના ઉમેદવારો માં ક્યાંય પણ સમસ્ત સાધુ સમાજ ના અતિત, રામાનંદી, માર્ગી તથા નાથજી સમાજ ના સાધુ ને ટીકીટ ની ફાળવણી કરવામાં ન આવતા ભારતીય જનતા પાર્ટી સામે ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા રોષ વ્યકત કર્યો હતો. સાવરકુંડલા નગરપાલિકા માં સક્ષમ અને ગ્રેજ્યુએટ મહિલા સાધુ સમાજ ના ઉમેદવાર ને ટીકીટ ફાળવવામાં ન આવતા અમરેલી જીલ્લા ના સમસ્ત ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી સામે રોષ વ્યકત કર્યો હતો
અમરેલી જીલ્લા માં ભારતીય જનતા પાર્ટી દ્વારા સાધુ સમાજ ને અન્યાય.- જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માં ક્યાંય પણ સાધુ સમાજ ને ટીકીટ ન ફાળવણી

Recent Comments