અમરેલી

અમરેલી તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવાની માંગ

ચાલુ વર્ષે તો તે વાવાઝોડા થી સમગ્ર અમરેલી તાલુકામાં ખેડુતોને વ્યાપક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો , હજુ તા ખેડુતોને તૌકતે વાવઝોડાના નુકશાનીની કળ ઊતરી નથી ત્યાં તો ભાદરવામાં ભરપુર વરસાદ પડવાથી ખેડુતોનો ઉભો પાક કપાસ , મગફળી , તલ , બાજરો સોયાબીન વગેરે જેવા પાકને ઉમે ઉભાં મુકવી દીધો છે તોનો કપાસ અને મગફળી વધુ વરસાદના કારણે ઉભે ઉભો જ બળી ગયો છે , જેથી અમરેલી તાલુકાના ખેડુતોને પડયા ઉપર પાટું મારવા જેવી પરિસ્થિતીનું નિર્માણ થયુંછે . તો અમરેલી તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરાય , તથા આપની સરકાર મારફતે અને અમરેલી તાલુકાને અતિવૃષ્ટિથી થયેલ નુકશાનીનો તત્કાલ સર્વે કરવામાં આવે તથા નકશાનીની રકમ તાત્કાલીક્ ધોરણે ચુકવવામાં આવે તેવી માંગઉઠવાપામીહતી.

Related Posts