અમરેલી સંસ્કાર રેસીડેન્સી ૧/૨, સારથી રેસિડેન્સી ૧/૨ ગ્રીન પાર્ક સોસાયટી, વોરા વાડી તથા બાંભરોલીયા વાડી કેરીયા રોડ પરના વિસ્તાર નુ અલગ અલગ સોસાયટી ના આર સી સી રોડના ખાતમહુર્ત આજરોજ ઓમ શાંતી ભવન ના બ્રહ્મકુમારીઝ ગીતાદીદી તથા સાહરી યુથ કલબના પ્રમુખ શ્રીમાન મુકેશભાઈ સંઘાણી તથા અમરેલી નગરપાલીકાના પ્રમુખશ્રી મનીષાબેન સંજયભાઈ રામાણીના વરદ હસ્તે ખાત મુરત કરવામા આવ્યુ હતુ તથા કારોબિરી ચેરમેન.સુરેશભાઈ શેખવા,ઉ પ્રમુખ રમાબેન નરેશભાઈ મહેતા ચંદુભાઈ રામાણી,હરેશભાઈ કાબરીયા, સંજયભાઈ માલવીયા,ચિરાગ ચાવડા,દિપક બાંભરોલીયા,મનિષ ધરજીયા, હિરેન બાંભરોલીયા,ધવલ કાબરીયા,અર્જુન દવે, મેહુલ ધોરાજીયા, રાજન રામાણી,કલ્પેશ વોરા,વિશાલ કાબરીયા વિરલ વિરપરા, નગરસેવકો તથા સોસાયટીના રહીશો ભાઈઓ તથા બહેનોની ખાસ ઉપસ્થિતીમા ભવ્ય ખાતમુરત કરી વિસ્તારના વિકાસ ના કામોમા એક નવુ કામ ઉમેરાયુ તે બદલ આંમત્રીત મહાનુભવોનુ સ્વાગત તથા અંભીવાદન વિસ્તાર વતી કરવામા આવુ હતુ
અમરેલી બ્રહ્મકુમારીઝ ગીતાદીદી તથા સાહરી યુથ કલબના મુકેશભાઈ સંઘાણી પાલિકા પ્રમુખ મનીષાબેન ના વરદહસ્તે સી સી રોડ નું ખાતમહુર્ત

Recent Comments