શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી માં રોજકોટની સુપ્રસિધ્ધ ક્રાઈસ્ટ હોસ્પિટલ ના નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટ ડો.નિલેષ કે . કથિરીયા દ્વારા દર મહિનાના બીજા તથા ચોથા સોમવારે હોસ્પિટલમાં દર્દીઓને નિઃશુલ્ક નિદાન તથા સારવાર આપવામાં આવશે . શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી દ્વારા જિલ્લાના દર્દીઓને હદયરોગના એન્જયો પ્લાસ્ટી , બાય પાસ , બ્લોક નળી , તથા હદયરોગની સામાન્ય બીમારીની તમામ પ્રકારની સારવાર , નિદાન સૌરાષ્ટ્રના ના દર્દીઓને હોસ્પિટલમાં નિષ્ણાંત સુપર સ્પેશ્યાલિસ્ટ કાર્ડિયોલોજીસ્ટ દ્રારા વિનામુલ્ય તદ્દન નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે જેનો લાભ લેવા અનુરોધ છે . સમય : – દરમહિના ના બીજા તથા ચોથા સોમવારે સ્થળ : – શતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી ( સિવિલ હોસ્પિટલ ) ઓ.પી.ડી. વિભાગ
અમરેલી માં રોજકોટની સુપ્રસિધ્ધ ક્રાઈસ્ટ હોસ્પિટલ ના નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટ ડો કથિરીયા દ્વારા દર મહિનાના બીજા તથા ચોથા સોમવારે હોસ્પિટલમાં દર્દીઓને નિઃશુલ્ક નિદાન તથા સારવાર આપવામાં આવશે

Recent Comments