અમરેલી

અમરેલી લેઉવા પટેલ સમાજના સમુહ લગ્નોત્સરવને સફળ બનાવવા તડામાર તૈયારી કાર્યક્રમને આખરી ઓપ. રવિવારે વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ૧૪ નવદંપતી ને આદર્શ ગૃહસ્થ ના આશિષ

અમરેલી તા.૮/૫/૨૨  ને રવિવારની સાંજે યોજાનારલેઉવા પટેલ સમાજના સમુહ લગ્નોત્સરવને સફળ બનાવવા તડામાર તૈયારી; કાર્યક્રમને આખરી ઓપ લેઉવા પટેલ સમાજના પ્રમુખ કાંતીભાઈ વઘાસિયા ના માર્ગદર્શન હેઠળ તેરમાં સમુહ લગ્નોત્સરવની તમામ સમિતિઓ તથા સ્વથયં સેવકોની ટીમ જેહમત ઉઠાવે છે ચૌદ(૧૪) યુગલો પ્રભુતામા પગલા માંડશે
સમુહ લગ્નોત્સમવની પૂર્વ સંઘ્યામએ તા.૭/૫/૨૦૨૨ ને શનિવારની સાંજે સુપ્રસિઘ્ધ  કલાકારોના સથવારે અવિસ્મરણીય દાંડીયારાસનું આયોજન સમાજના તેરમાં સમુહ લગ્નોત્સનવને ચારચાંદ લગાવવા સુરત વડોદરા-અમદાવાદ-અમરેલી ના દાતાશ્રીઓ,ઉદ્યોગપતિઓ,રાજસ્વીા રત્નો સહકારી આગેવાનો,સ્વૈચ્છીક સંસ્થા ઓના પ્રતિનિધિઓ,સમગ્ર જિલ્લા ના આગેવાનો ઉપસ્થિાત રહેશે-કાંતીભાઈ વઘાસિયા-પ્રમુખશ્રી,લેઉવા પટેલ સમાજ-અમરેલી.લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટિ-અમરેલી (લેઉવા પટેલ સમાજ)દ્વારા તા.૮/૫/૨૨ ને રવિવારની સાંજે કૃષિ કેન્દ્ર ,લીલીયા રોડ ખાતે અવિસ્મસરણીય તેરમાં સમુહ લગ્નોત્સેવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. લેઉવા પટેલ સમાજના પ્રમુખશ્રી કાંતીભાઈ વઘાસિયા ના સીધા માર્ગદર્શન તથા દેખરેખ હેઠળ આયોજિત તેરમાં સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા  આખરી ઓપ આપવામાં દાતાશ્રી,અગ્રણી ઉદ્યોગપતિ તથા ઉપપ્રમુખશ્રી કાળુભાઈ ભંડેરી,કાળુભાઈ સુહાગીયા,ચતુરભાઈ ખૂંટ,હસમુખ પટેલ,રાજુ માંગરોળીયા,દિનેશભાઈ બાંભરોલીયા,મેને.ટ્રસ્ટી ડી.કે.રૈયાણી,મંત્રીશ્રી ભરતભાઈ બાવીશી,સહમંત્રીશ્રી, પંકજભાઈ ધાનાણી,જગદીશ તળાવિયા,જતીન સુખડીયા,હરેશભાઈ બાવીશી,નિમેષ બાંભરોલીયા,ખજાનચીશ્રી ભીખાભાઈ કાબરીયા,સહખજાનચીશ્રી ભરતભાઈ સાવલિયા,રમેશભાઈ બાબરીયા,ઘનશ્યાયમભાઈ સોરઠીયા,ગોપાલભાઈ કચ્છીર,કૌશલભાઈ ભીમાણી,સલાહકાર સમિતીના સર્વે સભ્યરશ્રીઓ,મંડપસમિતી,સ્ટે,જ સમિતી,સભાખંડ સમિતી, લગ્નમંડપ સમિતી,સુશોભન સમિતી,બેનર સમિતી,કંકોત્રી સમિતી,ચાંદલા સમિતી,ભોજન કાઉન્ટભર સમિતી,ડીનર પાસ સમિતી,રસોડા સમિતી,વીઆઈપી રસોડા સમિતી,લગ્ન નોંધણી સમિતી,પાણીવિતરણ સમિતી,પાર્કિંગ સમિતી,કરીયાવર સમિતી,સાઉન્ડ મેનેજમેન્ટ્ સમિતી,મિડિયા સમિતી વિવિધ વિધ સમિતીઓના સભ્ય,શ્રીઓ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયાં છે લગ્નોત્‍સવની પૂર્વ સંઘ્યાાએ તા ૭/૫/૨૨ ની સાંજે રાસગરબા પણ યોજાશે આ તકે પ્રમુખ કાંતીભાઈ વઘાસિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સમુહ લગ્નોત્સવ ને સફળ બનાવવા ગુજરાત ભરમાંથી દાતાઓ,ઉદ્યોગપતિઓ,રાજસ્વી રત્નો ,જિલ્લા ના આગેવાનો વિ.ઉપસ્થિત રહીને નવયુગલોને આર્શિવાદ આપશે.

Related Posts