અમરેલી

અમરેલી વિરોધપક્ષના ઉપનેતા સેજલબેન સોલંકી દ્વારા લાઠી રોડ પર આવેલ ધરમનગર વિસ્તારમાં સુપ્રસિધ્ધ ધુષમેશ્વર મહાદેવ મંદિર સાર્વજનિક પ્લોટ માં પેવીગ બ્લોક ફીટ કરી આપવા રજૂઆત કરવામાં આવી

અમરેલી શહેરના લાઠી રોડ, ધરમનગરમાં હિન્દુ લોકોના આસ્થાનું પ્રતિક એવુ ષમેશ્વર મહાદેવ મંદિર તથા સાર્વજનિક પ્લોટ આવેલ હોવાથી અને આ મંદિરે રોજબરોજ વધુ સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે આવતા હોય જેથી લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે આ મંદિરના પટાંગણમાં તથા સાર્વજનિક પ્લોટમાં પેવીંગ બ્લોક તાત્કાલીક નાખી આપવા વિનંતી.

Related Posts