અમરેલી શહેરમાં આપ પાર્ટી કાર્યકરો લઠ્ઠાકાંડ મુદ્દે આવેદન આપવામાં આવ્યું હતું. આપના કાર્યકરો દ્વારા લઠ્ઠાકાંડ મુદ્દે અધિક કલેકટર કચેરીએ વંદેમાતરમના નારા લગાવ્યા હતા. આપ એ ભાજપને ડબલ એન્જિનની સરકાર ગણાવી પોસ્ટરો સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
અમરેલી શહેરમાં આપ પાર્ટી કાર્યકરો લઠ્ઠાકાંડ મુદ્દે અપાયું આવેદન

Recent Comments