અમરેલી શહેરમાં વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. અમરેલીના વોર્ડ નં 9 અને વોર્ડ નં 10 ની બહારપરા પ્રાથમિક શાળા બહાર જ કીચડ ગંદકીના થર જામ્યા છે અને બાલમંદિર-શાળા નજીક જ જાહેર શૌચાલય હોવાથી તેની ગંદકીઓ પણ બહાર આવી છે. લોકોમાં પાલિકાની ઉદાસીનતાને પગલે ભારે રોગચાળો વકરવાની દહેશત જામી છે. પાલિકાના નગરસેવકે ગંદકીથી તરબતર વિસ્તારો માટે રોષ ઠાલવ્યો.
અમરેલી શહેરમાં વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય





















Recent Comments