અમરેલીના પનોતા પુત્ર અને ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજભાઈ મહેતાની જન્મ જયંતી નિમિતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અમરેલી શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, મહામંત્રી રાજેશભાઈ માંગરોલીયા, ભરતભાઈ મકવાણા શહેર ભાજપની ટીમના અન્ય હોદ્દેદારો નટુભાઈ પરમાર, વિરલભાઈ વિરપરા, દલપતભાઈ ચાવડા, યોગેશભાઈ ગણાત્રા, તુષારભાઈ વાણી, વિજયભાઈ ચોટલીયા, અલ્પેશભાઈ અગ્રાવત, ફાલ્ગુનીબહેન પંચોલી, ભાવેશભાઈ વાલોદરા તેમજ અન્ય આગેવાનોમાં રવિભાઈ શેખવા, અતુલ્પુરી ગૌસ્વામી, ભગીરથભાઈ ત્રિવેદી અને સંજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી શહેર ભાજપ દ્વારા ડો.જીવરાજ મહેતાની જ્ન્મ જયંતી નીમીતિ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

Recent Comments