અમરેલી

અમરેલી શહેર માં નિર્માણ થનાર વેદ વોલંટરી બ્લડ બેંક ના ઉદ્દઘાટન પ્રસંગે સતાધાર મહંત પૂજ્ય વિજયબાપુ ને પધારવા આમંત્રણ પાઠવતા લલિતભાઈ ઠુંમર

અમરેલી જિલ્લા એસોસિએશન ના લલિતભાઈ ઠુંમર આજરોજ સત્તાધાર મુકામે પરમ પૂજ્ય આપાગીગા ની જગ્યા ના મહંતશ્રી પરમ પૂજ્ય વિજયબાપુ ને અમરેલી મુકામે બની રહેલ વેદ વોલંટરી બ્લડ બેંક ના ઉદ્દઘાટન પ્રસંગે પધારવા નુ આમંત્રણ  પાઠવી હાજરી સતાધાર ખાતે પૂજ્ય બાપુ ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી, પૂજય બાપુ આગામી તા.૨૦/૩/૨૨  ને રવિવાર ના રોજ ઉદ્ધાટન પ્રસંગે અમરેલી મુકામે ઉપસ્થિત રહેશે એમ જણાવેલ છે.

Related Posts