અમરેલી

અમરેલી સરકીટ હાઉસના સંપર્ક નંબર જાહેર

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની જાહેરાત થઈ ચૂકી છે. જિલ્લાકક્ષાએ ચૂંટણી નીરિક્ષકોની નિમણૂક પણ કરવામાં આવી રહી છે, ત્યારે અમરેલી સ્થિત સરકીટ હાઉસના સંપર્ક નંબર નામ સાથે જાહેર કરવામાં આવ્યા છે. સરકીટ હાઉસ,અમરેલી ખાતે બી.એસ.એન.એલનો લેન્ડલાઈન કંટ્રોલ રૂમ નં. ૧૪ છે અને સંપર્ક નંબર-૦૨૭૯૨-૨૨૫૦૬૧ છ. ઉપરાંત એમ.સી.રાજ્યગુરૂ (મો.૯૪૨૭૫ ૫૫૧૫૨), રાહુલ મોડાસિયા (મો.૭૬૯૮૯ ૭૮૮૯૯), બી.પી.ચાવડા (મો.૯૯૨૪૭ ૬૭૭૯૦), કે.આઈ.સિન્ધી (મો.૭૬૨૩૯ ૦૭૧૫૭)નો પણ સંપર્ક નંબર જાહે્ર કરાયો છે.

Related Posts