અમરેલી

અયોધ્યામાં શ્રી રામકથા રસપાન કરાવશે રામેશ્વરબાપુ હરિયાણી

અયોધ્યાના શ્રી હનુમાન બાગમાં શ્રી રામેશ્વરબાપુ હરિયાણી શ્રી રામકથા રસપાન કરાવશે. ગુરુવાર તા.૧૮થી શુક્રવાર તા.૨૬ ઓગષ્ટ દરમિયાન અમદાવાદના શ્રી સિતારામ કુટીરના મહંત શ્રી ચંદ્રેશ્વરબાપુના સાનિધ્ય સાથે સરયૂ મૈયાના કિનારે અયોધ્યા તીર્થમાં વાસુદેવઘાટ પાસે ભક્તિભાવ સાથે આ રામકથા માટે આયોજન થઈ રહ્યું છે.

Related Posts