અમરેલી

આઇ.ટી.આઇ જાફરાબાદ ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા

જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરુ છે. મતદારોને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વિશે માહિતી મળી રહે અને તે અંગે જાગૃતિ આવે તે હેતુથી ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આઇ.ટી.આઇ જાફરાબાદ ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.  આ સાથે મતદાર નોંધણી કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Related Posts