આજે દેવ ઉઠી અગિયારસ, પ્રબોધિની એકાદશી (તુલસી વિવાહ)નું પાવન પર્વ. આજે ઠાકોરજીના વિવાહ ધામધૂમથી થશે. સામાન્ય રીતે ઠાકોરજીના વિવાહ બાદ મૂહૂર્ત મુજબ લગ્નસરાની સિઝનનો પ્રારંભ થશે . આજે શેરડીનો સાંઠો પ્રથમ તુલસીજીને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. આથી આજે સમગ્ર શહેરમાં ઠેર ઠેર શેરડીના સાંઠાનું વેચાણ થતું જોવા મળે છે.
આજે દેવ ઉઠી અગિયારસ, પ્રબોધિની એકાદશી (તુલસી વિવાહ)નું પાવન પર્વ

Recent Comments