આ તકે આમ આદમી પાર્ટી સાવરકુંડલા તાલુકાના પ્રમુખ ભરત નાકરાણી, વિશાલ રાદડિયા અને વીજપડી AAP ટીમ નાં અગ્રણી કિરીટસિંહ રાજપૂત તથા તેમની ટીમે હાજરી આપી અને સૌ ગ્રામ જનો ને બહોળી સંખ્યામાં હાજરી આપવા આમંત્રણ પાઠવ્યું
આજ રોજ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આમ આદમી નાં જનસંવાદ કાર્યક્રમ માં હાજરી આપવા પત્રિકા વિતરણ કરી અને સૌ ગ્રામ જનો અને વેપારી ભાઈઓ ને આમંત્રણ પાઠવવા માં આવ્યું

Recent Comments