અમરેલી

આઝાદી કા અમૃત મહોત્સવનમા યુવા મોરચાના પ્રદેશ અઘ્યક્ષશ્રી ડો પ્રશાંત કોરાટજીનું લાઠી ખાતે જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ તળાવીયા દ્વારા સન્માન

લાઠી તાલુકા ભાજપ પરીવાર દ્વારા  આઝાદી કા અમૃત મહોત્સવનમા ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અઘ્યક્ષશ્રી ડો પ્રશાંત કોરાટજીનું સન્માન જિલ્લા પંચાયત સદસ્યશ્રી જનકભાઈ તળાવીયા તેમજ ભરતભાઈ સુતરીયા દ્વારા કરવામાં આવ્યુંશૌર્ય અને વીરતાના પર્યાય એવા શહીદોના સન્માન રૂપે ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી ડો. પ્રશાંત કોંરાટજી ના નેતૃત્વમાં BJYM- ગુજરાત દ્રારા આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવનમાં લાઠી ખાતે ભાજપ અગ્રણી અને જીલ્લા પંચાયત સદસ્યશ્રી જનકભાઈ તળાવીયા તેમજ જીલ્લા પંચાયત સભ્ય ભરતભાઈ સુતરિયા જીતુભાઈ ડેર નીતિનભાઇ રાઠોડ સાથે લાઠી બાબરા અને દામનગરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ઉત્સાહપૂર્વક સ્વાગત સન્માન કરવાનો અવસર પ્રાપ્ત થયો

Related Posts