ગુજરાત

આદિવાસી છાત્રાલયો ના વિદ્યાર્થી ઓને સાધન સહાય અંગે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી નો સંવાદ

દાહોદ જિલ્લા ના રેડિયા ખાતે કેળવણી ના હિમાયતી ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની ઉપસ્થિતિ માં આદિવાસી કુમાર છાત્રાલય ના વિદ્યાર્થી ઓને સાધન સહાય અંતર્ગત વિદ્યાર્થી ઓ સાથે સીધો સંવાદ કરાયો વિદ્યાઅભ્યાસ માટે વિદ્યાર્થી ઓના વિચારો જાણવા વિસ્તૃત પરામર્શ કરતા સ્વામી માર્ગીયસ્મિતજી સહિત સ્થાનિક અગ્રણી ઓ ગોપાલભાઈ ધાનકા પ્રભુભાઈ પટેલ હરિભાઈ વસાવા ગોપાલભાઈ  રાંકા સહિત ના મહાનુભવો એ ધોરણ ૧૦-૧૧-૧૨ ના વિદ્યાર્થી ઓ સાથે જરૂરિયાત અંગે સીધો સંવાદ કર્યો હતો

Related Posts