અમરેલી

ઇસ્લામ ના પવિત્ર રમજાન માસ માં બાળ રોજેદારો ની પુરી શ્રધ્ધાભાવ થી બંદગી

દામનગર રમજાન માં બાળ રોજેદાર ની બંદગી દામનગર ના પઠાણ સ્વ બશિરખાન ની પૌત્રી રત્ન ઉવ ૧૧ કુ.મહેંદી આમિરખાન તેમજ ઇસ્માઇલી ખોજા સ્વ પત્રકાર સ્વ હરજીભાઈ માધવજી મોટાણી ના પપૌત્ર રત્ન આલિયાન ચિરાગભાઈ મોટાની ઉંમર ૭ તેમજ આયશા ઇમરાનભાઈ અગવાન ઉવ ૭ વર્ષ તેમજ

જિંદગીનું પ્રથમ રમજાન માસમાં રોજુ રાખી અને અલ્લાહની ઈબાદત કરેલ  ફાઇજા અકબરભાઈ ઉવ ૬ ગુજરાત હોટલ દામનગર જીદગી નુ પહેલું હરણી ૨૭ મુ રોઝુ રાખી ઈબાદત કરી આમ દામનગર શહેર ના બાળ રોજેદારો એ નેકાદમ ની પુરી શ્રદ્ધાભાવ થી આટલી ગ્રીષ્મ માં પણ અદબ થી બંદગી કરી હતી 

Related Posts