અમરેલી ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે. Tags: Post navigation Previous Previous post: અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પરNext Next post: વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત Related Posts દિલીપ સંઘાણી ગુજકોમાસોલના ચેરમેન પદે બિનહરીફ વરણીને આવકાર – જીલ્લા ભાજપ સરકારે સહાય કરી તો અમારા ઘરના ઘરનું સપનું પૂર્ણ કરવામાં મદદ મળી : હિરેનભાઈ ચંદુભાઈ કાલાવડિયા ઉદ્યોગ રત્ન રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી ગોવિંદ ભગત ધોળકિયાનું અંટાળીયા ખાતે બહુમાન
Recent Comments