દામનગર શહેર માં ત્રણ સ્થળો એ નેત્રરક્ષા અભિયાન માં ૧૬૪૬ વ્યક્તિ ની દ્રષ્ટિ ચકાસણી કરી ચશ્માં અને ટીપા અપાયા લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ અને લોકદ્રષ્ટિ ચક્ષુબેક અંધત્વ નિવારણ અભિયાન આયોજિત નેત્રરક્ષા અભિયાન ૨૦૨૨ અંતર્ગત ઉદારદાતા પરિવાર હિંમતભાઈ કે નારોલા પ્રકાશભાઈ ભુપતભાઇ નારોલા પ્રવીણભાઈ હરિભાઈ નારોલા ના આર્થિક સહયોગ થી પટેલ વાડી એવમ સુમનભવન બ્રહ્મસમાજ વાડી ગાયત્રી મંદિર એમ ત્રણ સ્થળો એ નેત્રરક્ષા અભિયાન માં ૧૬૪૬ દર્દી નારાયણો ની ડાયાબિટીસ બ્લડ પ્રેસર દ્રષ્ટિ ચકાસણી કરી જરૂરી દવા ટીપા ચશ્માં અપાયા હતા ત્રણેય કેમ્પ માં દર્દી રજીસ્ટેશન લઈ વ્યવસ્થા માટે સતત ખડેપગે દાતા પરિવારો એવમ સમસ્ત બ્રહ્મસમાજ ના યુવાનો અને હોમગાર્ડ યુનિટ ના જવાનો ની ઉત્તમ સેવા જોવા મળી હતી લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ સુરત ના પ્રમુખ દિનેશભાઇ જોગાણી જણાવ્યું હતું કે ગત ૩૧ મેં ના રોજ સુરત થી પ્રારંભ થઇ લાઠી તાલુકા ના બાવન ગ્રામ્ય અને લાઠી દામનગર બે શહેરી વિસ્તારો માં ૨૧ જૂન સુધી ચાલનાર નેત્રરક્ષા અભિયાન નો ઉદ્દેશ નેત્રદાન દેહદન રક્તદાન ઓર્ગન ડોનેટ ને વેગ સાથે સમયાંતરે દ્રષ્ટિ બ્લડ પ્રેસર ડાયાબિટીસ ની તપાસ અને સવાર યોગ્ય સમયે કરાવતા રહેવા નો સદેશ આપ્યો હતો અને દ્રષ્ટિ વહીન વ્યક્તિ ઓને દ્રષ્ટિદાન અર્પણ કરવા ના અભિગમ થી પ્રજ્ઞાચક્ષુ પરિવારો પણ ઉન્નત મસ્તક જીવન વ્યતીત કરે તે માટે આધાર બની જ્યોત સે જ્યોત જલા તે ચલો ની યુક્તિ એ ચાલતી મુહિમ નેત્રરક્ષા અભિયાન ૨૦૨૨ અંધત્વ ના અભિશાપ ને નાબૂદ કરવા નેત્રદાન કરો કરવો ના સુંદર વિચાર સાથે લોકદ્રષ્ટિ ચક્ષુબેંક સુરત દ્વારા થતી પ્રવૃત્તિ જણાવી હતી
ઊંડા અંધારે થી પરમ તેજે લઈ જતું નેત્રરક્ષા અભિયાન દામનગર શહેર માં ત્રણ સ્થળો એ નેત્રરક્ષા અભિયાન અંતર્ગત ૧૬૪૬ વ્યક્તિ ઓને ચશ્માં ટીપા અપાયા

Recent Comments