અમરેલી વિડિયો ગેલેરી

ઋજુલ ગોડલીયાના જન્મ દિવસે તપોવન આશ્રમ ખાતે ગાયત્રી યજ્ઞ યોજાયો

સારહિ યુથ કલબ ઓફ અમરેલી સચાલિત “નિરાધાર નો આધાર” સારહિ તપોવન આશ્રમ ખાતે સસ્થાના સ્વપ્ન દ્રષ્ટા મુકેશભાઈ સવાણીના સકલ્પ અનુસાર બની રહેલ તપોવન આશ્રમ ખાતે દ૨ દ૨ ૨વિવા૨ે ગાયત્રી યજ્ઞ ક૨વામા આવે છે, જેમા આજરોજ તા.૦૮,૧૦,૨૦૨૩ ના રોજ સિવિલ હોસ્પિટલ અમરેલીના નિવૃત આર.એમ.ઓ. ડો.ગોડલીયા સાહેબના પુત્ર, સારહિ પરિવારના સભ્ય અને દિલીપભાઈ સવાણીના પી.એ. ઋજુલ ગોડલીયાના જન્મ દિવસ નિમીતે ગાયત્રી યજ્ઞ યોજાયેલ. યજ્ઞ વિધિ ગાયત્રી જ્ઞાન મંદિર ટ્રસ્ટ, અમરેલીના પરિજનો પકજભાઈ રાજયગુરૂ, હરેશભાઈ જાની અને રશ્વિનભાઈ વ્યાસ દ્વારા કરવામા આવી હતી.

આ તકે મુકેશભાઈ સઘાણી, પ્રાગજીભાઈ કાલરીયા, નગરપ્રાથમિક શિક્ષણ સમીતીના ચે૨મેન તુષારભાઈ જોષી, અતુલભાઈ પડસાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા જેઓનો સારહિ પરિવારવતી આભાર માનવામા આવેલ હતો. તેમ સસ્થાની યાદીમા જણાવાયેલ છે.

Related Posts