અમરેલી

કેન્દ્રીય મંત્રી રૂપાલા ના નિવાસ સ્થાને દિલ્હી પધારતા સંપૂર્ણ સોલાર ગ્રામ ના પ્રણેતા ગોવિદભાઈ ધોળકિયા પરિવાર નું ઉષ્મા ભર્યું સ્વાગત

દિલ્હી  લાઠી ના દૂધાળા ના હાલ સુરત અનેક વિધ સેવા પ્રવૃત્તિ વ્યસન મુક્તિ આરોગ્ય શિક્ષણ જીવદયા પરમાર્થ જળસંશાધન જેવી પ્રવૃત્તિ થી ખૂબ જાણીતા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા એ દિલ્હી ખાતે  કેન્દ્રીય કેબીનેટ મંત્રી માન શ્રી પરશોતમભાઇ રૂપાલા સાહેબ ના દિલ્હી નિવાસ સ્થાને સહ પરીવાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી સ્વખર્ચે દેશ નું સંપૂર્ણ સોલાર ગ્રામ દુધાળા નિર્માણ કરનાર ફરતા દવાખાના  અને ડાંગ જિલ્લા માં અસંખ્ય હનુમાનજી મંદિર  નિર્માણ કરી ચૂકેલા ગોવિદભાઈ ધોળકિયા પરિવાર દિલ્હી પધારતા કેન્દ્રીય મંત્રી રૂપાલા દ્વારા સેવા પુરુષ ભગત નું અનેરું સન્માન કરાયું હતું 

Related Posts