ગ્રાહક સુરક્ષા અને અન્ન પુરવઠા મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી નીમુબેન બાંભણીયા એ ભાવનગર શહેરમા યોજતા નવરાત્રી મહોત્સવ જેવા કે ભાવનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજિત ખાખી રસોત્સવ તેમજ સરદારનગર સિંધી સમાજ દ્વારા આયોજિત અને ઘોઘા રોડ શીતળામાના મંદિર ખાતે શહેર ની વિવિધ જગ્યાએ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી હતી.આ તકે મેયર શ્રી ભરતભાઈ બારડ,આગેવાનશ્રી અભયભાઈ ચૌહાણ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઇ રાબડીયા અને અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં
કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીયાએ ભાવનગર શહેરમા નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી

Recent Comments