અમરેલી

કૌશિક વેકરિયાની રજૂઆત રંગ લાવી. અમરેલી એરપોર્ટનો રનવે 1200 મીટર થી વધી 2500 મીટરથ

ગુજરાતવિધાનસભાનાનાયબમુખ્યદંડકઅનેઅમરેલીવિધાનસભાનાયુવાધારાસભ્યએવાકૌશિકવેકરિયાપરઅમરેલીવિસ્તારનીપ્રજાએમૂકેલોવિશ્વાસચરિતાર્થથઈરહ્યોહોયએમઅમરેલીવિસ્તારનેએકપછીએકવિકાસકામોનીભેટધારાસભ્યનાપ્રયત્નોથીસતતમળીરહીછે.અમરેલીએરપોર્ટનારનવેનીલંબાઈવધારવાધારાસભ્યશ્રીકૌશિકવેકરિયાએનાગરિકઉડ્ડયનમંત્રીશ્રીબળવંતસિંહરાજપૂતઅનેરાજ્યકક્ષાનાઉડ્ડયનમંત્રીશ્રીજગદીશપંચાલનેધારદારરજૂઆતકરીજણાવેલકેઅમરેલીએરપોર્ટેનોરનવે1200મીટરનોહોવાથીઅહીંનાનાવિમાનોજલેન્ડથઈશકેછેએટલેરનવેનીલંબાઈવધારવીખૂબજજરૂરીછે.

એમનીરજૂઆતસંદર્ભેસરકારનાનાગરિકઉડ્ડયનવિભાગદ્વારાઆરનવેનીલંબાઈ2500મીટરકરવાનીમંજૂરીઆપીદેવામાંઆવીહોવાથીહવેભવિષ્યમાંઅહીંમોટાંવિમાનોનુંઉતરાણપણશક્યબનતાજિલ્લાનીજનતાનેતેનોસીધોલાભમળશે.ગુજરાતસરકારનાઉડ્ડયનવિભાગદ્વારારનવેવધારવાબાબતેજરુરીજમીનનીમાપણીકરવાતથાજમીનનુંસંપાદનકરવાનીકામગીરીપૂર્ણકરવાઅમરેલીકલેકટરનેજરુરીહુકમોપણકરીદેવાતાઆગામીદિવસોમાંઆજમીનનીમાપણીઅનેજમીનનુંસંપાદનકાર્યપૂર્ણકરીરનવેલંબાવવાનીકામગીરીપૂર્ણકરવામાંઆવશે.

Related Posts