જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાતા જાગૃત્તિ અભિયાન શરુ છે. વિવિધ વિધાનસભા મતવિસ્તારમાં અનેક જાગૃત્તિ કાર્યક્રમ અન્વયે પ્રવૃત્તિ થઈ રહી છે. ખાંભા તાલુકાના જે.એન.મહેતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ‘અવસર લોકશાહીનો’ મતદાન જાગૃત્તિ રેલી યોજવામાં આવી હતી. મતદાતાઓને તેમના મત અને મતનું મૂલ્ય સમજાવી મતદાન એ ફરજ અને હક્ક છે, મતદાનના અધિકારના ઉપયોગ માટે મતદાન જાગૃત્તિ કરવામાં આવી હતી.
ખાંભા તાલુકાના વિદ્યાર્થીઓ દ્વારા ‘અવસર લોકશાહીનો’ મતદાન જાગૃત્તિ રેલી યોજવામાં આવી


















Recent Comments