ભાવનગર

ગણેશ શાળામાં ગુરુપૂર્ણિમા પર્વએ કોટિયા આશ્રમના મહંતશ્રી લહેરગીરીબાપુ ઉપસ્થિત રહેશે

તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં ગુરુપૂર્ણિમા પર્વની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા પર્વ.ગુરુ શિષ્યના આ પાવન અવસરે ગુરુદત્ત આશ્રમ કોટિયા આશ્રમના મહંત શ્રી લહેર ગીરીબાપુ ઉપસ્થિત રહી શાળાના બાળકોને આશીર્વચન આપશે આ ઉપરાંત શાળાના બાળકો દ્વારા ગુરુજી ને લગતા ધૂન, ભજન ,નાટક   વગેરે રજુ કરવામાં આવશે.

Related Posts