અમરેલી

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા અમરેલી ખાતેતા.૧૬ અને તા.૧૭ સપ્ટેમ્બરે યોગ શિબિર યોજાશે

અમરેલી, તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ (શુક્રવાર) વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા.૧૬ અને તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ દરમિયાન યોગ શિબિર યોજાશે. સમર્થ વ્યાયામ મંદિર, અખાડા મેદાન, સેન્ટર પોઇન્ટ, અમરેલી ખાતે સવારે ૬ થી ૮ વાગ્યા દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં, અમરેલી જિલ્લાના નાગરિકોને જોડાવા માટે અમરેલી જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર અને યોગ એક્સપર્ટ શ્રી નિકિતા મહેતા દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts