આજ તા. ૦૬ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ અમરેલીના લોકપ્રિય સાસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્રારા અમરેલી ડેપો ખાતેથી ગુજરાત સરકાર દ્રારા ફળવાયેલ નવી બસોની શાસ્ત્રોક વિધી સાથે પુજા સહ લીલીઝડી અપી પ્રસ્થાન કરાવેલ હતુ. આ તકે સાસદશ્રીએ જણાવેલ હતુ કે, સલામત સવારી-એસ.ટી. અમારીના હેતુ સાથે લોકોની સુખાકારીમા વધારો કરવા માટે ગુજરાત સરકાર હમેશા કટીબધ્ધ છે. ત્યારે ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ દ્રારા અમરેલી વિભાગીય કચેરીને કુલ-૨૧ નવી બસો ફાળવવામા આવેલ છે. જેમા અમરેલી ડેપોને-૬, સાવરકુંડલા ડેપોને-૫, બગસરા ડેપોને-૪, ધારી ડેપોને-૨, કોડીનાર ડેપોને-ર, રાજુલા ડેપોને-૧ અને ઉના ડેપોને-૧ બસ ફાળવવામા આવેલ છે.
આ તકે સાસદશ્રીએ મુખ્યમત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મત્રી શ્રી હષભાઈ સઘવીનો આભાર વ્યકત કરતા જણાવેલ હતુ કે, લોકોની સુખાકારી માટે આ ફળવાયેલ બસો અમરેલી ડેપો ખાતેથી અમરેલી-માતાનો મઢ રાત્રે ૦૯:૦૦ કલાકે, માતાનો મઢ-અમરેલી સાજે ૦૬:૩૦ કલાકે, અમરેલી-છોટાઉદેપુર સાજે ૦૫:૦૦ કલાકે, છોટાઉદેપુર-અમરેલી સાજે ૦૫:૩૦ કલાકે, અમરેલી-અમદાવાદ બપોરે ૧૨:૩૦ કલાકે, અમરેલી-ભાવનગર સવારે ૦૬:૦૦ કલાકે તેમજ સાવરકુંડલા ડેપો ખાતેથી સાવરકુંડલા-ગાગરડી બપોરે ૦૪:૧૫ કલાકે, ગાગરડી-સાવરકુંડલા બપોરે ૦૩:૪૫ કલાકે, સાવરકુંડલા-કષ્ણનગર સવારે ૧૦:૩૦ કલાકે, કષ્ણનગર-સાવરકુંડલા સવારે ૦૫:૩૦ કલાકે, રાજુલા-રાજકોટ બપોરે ૦૨:૩૦ કલાકે તેમજ બગસરા ડેપો ખાતેથી બગસરા-સુરત સવારે ૦૭:૦૦ કલાકે, સુરત-બગસરા સવારે ૦૭:૦૦ કલાકે, બગસરા-ફતેહપુર બપોરે ૦૨:૪૫ કલાકે, ફતેહપુર-બગસરા બપોરે ૦૩:૪૫ કલાકે તેમજ ધારી ડેપો ખાતેથી ધારી-રાજકોટ સવારે ૦૬:૦૦ કલાકે, ધારી-કષ્ણનગર સવારે ૦૬:૩૦ કલાકે તથા રાજુલા ડેપો ખાતેથી રાજુલા-ભાવનગર સવારે ૦૫:૦૦ કલાકે તથા કોડીનાર ડેપો ખાતેથી કોડીનાર-ગાધીનગર રાત્રે ૦૯:૩૦ કલાકે, ગાંધીનગર-કોડીનાર સાજે ૦૭: ૩૦ કલાકે અને ઉના ડેપો ખાતેથી ઉના-રાજકોટ સવારે ૦૪:૪૫ કલાકે બસોનુ સચાલન થશે. આ નવી બસો દ્રારા નાગરીકોને પરીવહનની ઉતમ સુવિધાઓ મળી રહેશે અને મુસાફરી વધુ સુગમ બની રહેશે.
આ તકે અમરેલી શહેર ભાજપ પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા, વિભાગીય નિયામક શ્રી પી.પી.ધામા, વિભાગીય યાત્રીક ઈજનેર શ્રી એચ.એન.દવે, વિભાગીય પરીવહન અધિકારી શ્રી હિરીબેન કટારા, મદદનીશ વહીવટી અધિકારી શ્રી સાજીદભાઈ અસારી અને અમરેલી ડેપો મેનેજર શ્રી વી.એચ.નથવાણી સહીતના એસ.ટી. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
Recent Comments