ભાવનગર

ગુરુ આશ્રમ બગદાણા ખાતે અમાસના દિવસે સૂર્યગ્રહણ હોવાના કારણે દર્શન બંધ રહેશે

ગુરુ આશ્રમ બગદાણા ખાતે તા. 25-10-2022 મંગળવારને અમાસના દિવસે સૂર્યગ્રહણ હોવાના કારણે દર્શન બંધ રહેશે.તા 25 ના રોજ રાત્રે 2.28 કલાકે (ગ્રહણ સ્પર્શ) થી સાંજે 6:30 કલાક (ગ્રહણ મોક્ષ) સુધી દર્શન વિભાગ સહિત સવારની મંગળા આરતી તેમજ રાજભોગ આરતી બંધ રહેશે.સાંજે 6.30 કલાક ના ગ્રહણ મોક્ષ બાદ મંદિરને જળાભિષેક એક કર્યા બાદ સાંજે 7:00 કલાકની સંધ્યા આરતી થશે. ત્યારબાદ રાબેતા મુજબ દર્શન શરૂ રહેશે.

Related Posts