અમરેલી

“ગુ” એટલે અંધકાર “રૂ” એટલે પ્રકાશ ગૃરૂ અંધકાર થી પ્રકાશ તરફ દોરી જતી વ્યક્તિ છે, તેને પૂજવાનો પાવન અવસર ગુરુ પૂર્ણિમા સત્ય નારાયણ આશ્રમ ખાતે ભક્તિગિરી માતાજી ની નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા ઉજવણી

દામનગર સત્ય નારાયણ આશ્રમ ખાતે પૂજ્ય ભક્તિગિરી માતાજી ની પાવન નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા ઉત્સવ ની શ્રદ્ધા ભાવ થી ઉજવણી કરતા સન્યાસ આશ્રમ સેવક સમુદાય “ગુ” એટલે અંધકાર “રૂ” એટલે પ્રકાશ ગૃરૂ એટલે અંધકાર થી પ્રકાશ તરફ દોરી જતી વ્યક્તિ ને પૂજવા નો પાવન અવસર ગુરુ પૂર્ણિમા એ ગુરુ મહતા દર્શાવતા ભક્તિગિરી ના દિવ્ય સતસંગ ભજન ભોજન સાથે ગુરુ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરાય દામનગર સન્યાસ આશ્રમ સત્ય નારાયણ મંદિર પરિસર માં વિદ્વાન ભગવતાચાર્ય પૂજ્ય ભક્તિગિરી માતાજી ની નિશ્રા માં ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વે ગુરુ વંદના મહા આરતી મહા પ્રસાદ નું સુંદર આયોજનગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ની ગાઈડ લાઈન ના ચુસ્ત પાલન થી સત્ય નારાયણ આશ્રમ પરિસર માં વ્યાસ પૂર્ણિમા ની દિવ્ય ઉજવણી કરાય હતી

Related Posts