કર્ણાટકમાં સુપ્રસિદ્ધ ગોકર્ણ શ્રી મહાબળેશ્વર મહાદેવ સ્થાન પર શ્રી મોરારિબાપુ દ્વારા પૂજન વંદના કરવામાં આવી. ગોકર્ણમાં શ્રી રામકથા પ્રારંભ થતાં આગલા દિવસે શુક્રવારે શ્રી મોરારિબાપુએ આ તીર્થમાં દર્શન યાત્રા કરી. આ સ્થાનનાં મોવડીઓ દ્વારા અભિવાદન સન્માન કરવામાં આવ્યું.
ગોકર્ણ પૂજન કરતાં શ્રી મોરારિબાપુ

Recent Comments