ભાવનગર

ગોકર્ણ પૂજન કરતાં શ્રી મોરારિબાપુ

કર્ણાટકમાં સુપ્રસિદ્ધ ગોકર્ણ શ્રી મહાબળેશ્વર મહાદેવ સ્થાન પર શ્રી મોરારિબાપુ દ્વારા પૂજન વંદના કરવામાં આવી. ગોકર્ણમાં શ્રી રામકથા પ્રારંભ થતાં આગલા દિવસે શુક્રવારે શ્રી મોરારિબાપુએ આ તીર્થમાં દર્શન યાત્રા કરી. આ સ્થાનનાં મોવડીઓ દ્વારા અભિવાદન સન્માન કરવામાં આવ્યું.

Related Posts