આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં સુશાસનની સરકારના 9 વર્ષ પૂર્ણ થયાના નિમિત્તે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ શ્રી સી. આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેર વોર્ડ નં.5 ના બુથ નં. 150 માં અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત ડોર ટુ ડોર જનસંપર્ક દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપીને તેમની સાથે વિસ્તારક તરીકે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા એ વાર્તાલાપ કર્યો.
આ #ઘર_ઘર_સંપર્ક_અભિયાન દરમિયાન વોર્ડ નં.150 ના બુથ પ્રમુખ શ્રી હર્ષદભાઈ પરમાર તથા નગરપાલિકા સદસ્ય શ્રી કેશવલાલ બગડા, શ્રી રમેશભાઈ વેગડા, શ્રી શામજીભાઈ ખિમસુરીયા, શ્રી દામજીભાઈ વરમોરા, શ્રી રામજીભાઈ સરવૈયા, શ્રી દિપકભાઈ રાઠોડ, શ્રી હસુભાઈ ડાફડા, પોપટભાઈ બુહા, રવિન્દ્રસિંહ પઢિયાર સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા.
વિકાસથી વિશ્વાસની આ યાત્રામાં સહભાગી થવા 90 90 90 2024 પર મિસ્ડકોલ કરી સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ માટે પ્રતિબદ્ધ મોદી સરકારને સમર્થન આપવા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષશ્રી સુરેશ પાનસુરીયાએ અપીલ કરી હતી.
Recent Comments