ભાવનગર

ઘોઘા તાલુકાના થળસર ગામના મનિષાબા કિશોરસિંહને મહાદેવ સખી મંડળ યોજના થકી મળી રહ્યા છે ઘણાં લાભ

ઘોઘા તાલુકાના થળસર ગામના મનિષાબા કિશોરસિંહ ને મહાદેવ સખી મંડળ યોજના થકી મળી રહ્યા છે ઘણાં લાભ. એ અંતર્ગત તેઓ પોતે તથા પોતાનો પરિવાર મહાદેવ સખી મંડળ ની યોજના થકી ધણાં લાભ મેળવી રહ્યા છે. શ્રીમતી મનિષાબા કિશોરસિંહ એ જણાવ્યું હતું કે તેઓને દર મહિને ૧૦૦૦ ની બચત કરી રહ્યા છે, જેમાંથી તેઓને ૧૫૦૦૦ હજાર અને ૧ લાખ ની સી.સી. લોન મળેલ. હવે તેવો સખી મંડળ યોજનાથી પગભર થયા છે.

Related Posts