ભાવનગર

ચલચિત્ર જગતનાં એક મહાન ચરિત્ર નાયક ને મોરારિ બાપુએ હૃદયની શ્રદ્ધાંજલિ પાઠવી

વ્યક્તિગત રીતે મારા માટે આદરણીય અને પરમ સ્નેહી શ્રી. દિલીકુમાર સાહેબ શતાયુ થતાં થતાં આપણી વચ્ચેથી વિદાય થયા એ સમાચાર આજે સવારે સાંભળવા મળ્યા.        વ્યકિતગત મુલાકાતોમાં પરોક્ષ કે અપરોક્ષ રીતે એમની ઇન્સાનિયત અને એમનાં સદ્દભાથી હું પરીચિત રહયો છું. ચલચિત્ર જગતનાં એક મહાન ચરિત્ર નાયક ને મારી હૃદયની શ્રદ્ધાંલિ. એમનાં નિર્વાણ ને મારાં પ્રણામ. આદરણીયા સાયરાજીની સેવાને પણ સલામ.

Related Posts