વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા સ્વ.કુંવર બેન દેસાઈ ની સ્મૃતિમાં ૭૨ મો નેત્ર યજ્ઞ અરવિંદભાઈ દેસાઈ ના સહયોગ થી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ના અધ્યક્ષસ્થાને યોજલ જેનું ઉદ્દઘાટન અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા અને અમરેલીના ઉદ્યોગપતિ કાળુ ભાઈ ભંડેરી ના હસ્તે કરવામાં આવેલ આ તકે જિલ્લા પંચાયત ના પ્રમુખ મોવલિયા , જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ રામભાઇ સનેપરા,રંજનબેન ડાભી જિલ્લા પંચાયત ના સભ્ય સુરેશભાઈ પાથર,મનુભાઈ દેસાઈ અને લાલજીભાઈ દેસાઈ ,મનસુખભાઇ નાડોદા,અને જિલ્લા ટ્રાફિક પીએસઆઈ સાકરિયા , ઉદ્યોગપતિ,વિજયભાઈ દેસાઈ લાભુભાઈ ચિત્રોડા,ખાસ હાજરી આપેલ આ કેમ્પ માંડો.સુનીલ વળોદર ડો. તિમિર ભરોલિયા અને ડૉ.બોરીસાગરે સેવા આપેલ
કાર્યક્રમ નું સંચાલન સંસ્થાના પ્રમુખ ઇતેશભાઈમહેતા એ કરેલ અને આભાર વિધિ ભરતભાઈ દેસાઈ ,અને કેમ્પ ને સફળ બનાવવા બીપીનભાઈ દવે , હસુભાઈ ડોડીયા , રાજુભાઈ ધાનાણી,દિનેશભાઈ મેસીયાખોડુભાઈ ધંધુકિયા,છગનભાઈ પટેલ, વગેરે સહમત ઉઠાવી હતી
Recent Comments