ચિતલમાં સ્વ. ગોરધનભાઈ ડોડીયાની સ્મૃતિમાં ૭૩મો નેત્રયજ્ઞ યોજાયો વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા સ્વ. ગોરધનભાઈ ડોડીયા ની સ્મૃતિમાં ૭૩મો નેત્ર યજ્ઞ નટુભાઈ ડોડીયા ના સહયોગ થી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ખોડલધામ સમાધાન પંચ ના અધ્યક્ષ મનુભાઈ દેસાઈ અધ્યક્ષસ્થાને યોજલ આ નેત્રયજ્ઞ નું ઉદ્દઘાટન ગુરુકુળ ચિતલ ના હરિચરણદાસ સ્વામી અને નિવૃત ડી.એસ.પી. ભૂેન્દ્રસિંહજી સારવૈયા ના હસ્તે કરવામાં આવેલ સ્વામી શ્રી હરિચરણદાસજી એ રોગી ઓની સેવા ની સરાહના કરતા જણાવ્યું હતું કે “રોગાસ્થ યથાસ્થ” રોગી ઓની સેવા માટે યથા યોગ્ય મદદ કરવી તે માનવ ની ફરજ છે આ તકે જિલ્લ ના સભ્ય સુરેશભાઈ પાથર, અને લાલજીભાઈ દેસાઈ ,બટુકભાઈ પરમાર,નીતિનભાઈ દાવડા, નરેન્દ્ર ભાઈ પડ્યા,અને ખાસ હાજરી આપેલ આ કેમ્પમાં ડો.સુનીલ વળોદરા ડો. તિમિર ભરોલિયા અને સેવા આપેલ કાર્યક્રમ નું સંચાલન સંસ્થાના પ્રમુખ ઇતેશભાઈ મહેતા એ કરેલ અને આભાર વિધિ કવિ કનવરે ,અને કેમ્પ ને સફળ બનાવવા બીપીનભાઈ દવે , હસુભાઈ ડોડીયા , રાજુભાઈ ધાનાણી,દિનેશભાઈ મેસીયા , વિઠલભાઈ કથીરીયા,ખોડુભાઈ ધંધુકિયા,છગનભાઈ પટેલ, વલભભાઈ પાથર,જીતુભાઈ વાઘેલા,મનસુખભાઇ વાઘેલા વગેરે સહમત ઉઠાવી હતી
ચિતલમાં સ્વ. ગોરધનભાઈ ડોડીયાની સ્મૃતિમાં ૭૩મો નેત્રયજ્ઞ યોજાયો

Recent Comments