ચિતલ માં ૧૧૧ મો નેત્ર નિદાન કેમ્પ ૨૬ મી એ યોજાશે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પીટલ રાજકોટ અને વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા તારીખ ૨૬/૧૧/૨૪ ને મંગળવારે સવાર ના ૯-૦૦ કલાકે સરસ્વતી વિદ્યા મંદિર ચિતલ ના ખાતે વેપારી મંડળ ના પ્રમુખ સુખદેવસિંહજી સરવૈયા નાઅધ્યક્ષ સ્થાને ૧૧૧ મો નેત્ર નિદાન કેમ્પ સંદીપભાઈ મગનભાઈ સાંનેપરા દેવળીયાવાળા ના પરિવાર ના સહયોગ થી આયોજન કરવામાં આવ્યું છે જે નું ઉદઘાટન વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા ના ઉપપ્રમુખ વિજયભાઈ દેસાઈ ના હસ્તે કરવામાં આવશે આ પ્રસંગે પ્રતાપસિંહજી રાઠોડ વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી શહેર અધ્યક્ષ અને સન્નીભાઈ દાબસરા યુવા કોળી સમાજ અમરેલી ની ખાસ ઉપસ્થિત રહેશે આ કેમ્પ માં દર્દી ઓને આંખ ની તપાસ સારવાર ચા ભોજન, રહેવા જમવા દર્દી ઓને રાજકોટ આવવા જવાની વ્યવસ્થા, દવા, ટીપાં ચશ્માં નેત્રમણી વિના મૂલ્યે કેમ્પ માં દર્દીઓ ને આપવામાં આવશે આ કેમ્પ માં લાભ લેવા માગતા દર્દી ઓને સરસ્વતી મંદિર ચિતલ ખાતે ઉપસ્થિત રહેવા સંસ્થા ના પ્રમુખ ઈતેશ.ભાઈ મહેતા એ જણાવેલ છે કેમ્પ ને સફળ બનાવવા સાયોજક દિનેશભાઈ મેસિયા, બિપીનભાઈ દવે, બકુલભાઈ ભીમાણી , ખોડાભાઈ ધંધુકિયા, છગનભાઈ કાછડીયા, હસુભાઈ ડોડીયા, ઉકાભાઇ દેસાઈ , જીતુભાઈ વાઘેલા , રાજુભાઈ ધાનાણી , સવજીભાઈ વિગેરે ની સેવા સહકાર થી યોજાશે
ચિતલ સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ વિદ્યાભારતી ખાતે ૧૧૧ મો નેત્ર નિદાન કેમ્પ ૨૬ મી ના રોજ યોજાશે

Recent Comments