ભાવનગર

જયપુર પાસે અકસ્માતમાં માર્યા ગયેલા ભાવનગરના પોલીસ કર્મીઓને મોરારિબાપુ ની શ્રદ્ધાંજલિ

ગઈકાલે રાત્રે રાજસ્થાનના જયપુર નજીક ભાવનગરના પોલિસ વિભાગમાં કાર્યરત ૪ કર્મચારીઓના વાહનને અક્સ્માત થતાં ભાવનગર પોલિસ વિભાગના ચાર આશાસ્પદ અને યુવાન પોલીસકર્મીઓ શહીદ થયા છે. પૂજય મોરારીબાપુએ આ પોલિસ જવાનોનાં પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી છે અને શ્રી. હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક કર્મી માટે રૂપિયા પાંચ હજારની રાશી અર્પણ કરી છે. શ્રીચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા આ રાશી પહોંચતી કરવામાં આવશે. પૂજય બાપુએ આ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થનાં કરી છે.

Related Posts