અમરેલી જિલ્લા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃત્તિ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ૯૮- રાજુલા – જાફરાબાદ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ જાફરાબાદ ખાતે મતદાર જાગૃત્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા “મતદાર જાગૃત્તિ” રેલી યોજવામાં આવ્યું હતું અને જાફરાબાદના નાગરિકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા .
જાફરાબાદ ખાતે બાળકો દ્વારા “મતદાર જાગૃત્તિ” રેલી યોજી નાગરિકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા

Recent Comments