.. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર જાફરાબાદ તાલુકાના બાલા ની વાવ ગામ નજીક રોડ પર પડેલા પથ્થર સાથે બાઈક અથડાતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ બાલા ની વાવ ના લોકોએ ૧૦૮ ઇમરજન્સી સર્વિસ દ્વારા રાજુલા સારવાર હેઠળ બંને લોકો મોકલ્યા હતા જેમાં રાજુલા વડલી ગામ ના નરેશભાઈ મોહનભાઈ બોરીસા ઉ.વ.૨૮ નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું .. બીજા વ્યક્તિ સિવિલ હોસ્પિટલમાં દાખલ. નેશનલ હાઈવે પર કામ કરતી એગ્રો કંપની પ્રોજેક્ટ મેનેજર પાટીદારને અવાર-નવાર એકસીડન્ટ બાબતે રજૂઆત કરવા છતાં તેના પેટમાં પાણી હલતું નથી.. બાલા ની વાવ નજીક જય માતાજી હોટલ પાસે બે અકસ્માત થયા તેમાં બંનેના મૃત્યુ આજે પણ બાઈક ચાલકનું મૃત્યુ બાલા ની વાવ આસપાસ એગ્રો કંપની ની બેદરકારીને કારણે અકસ્માતનું ત્રીજો બનાવ રોડની બન્ને સાઈડ બોર્ડ મુકવામાં આવેલ નથી.. બાલા ની વાવ જય માતાજી હોટલ પાસે હોટલ ના નિશાન પણ મુકવામાં આવેલ નથી જેથી વાહન ચાલકો બેફામની બેખોફ રીતે વાહન ચલાવે છે બાલા ની વાવ તેમજ અન્ય લોકો અકસ્માતનો ભોગ બને છેઆવી જ રીતે એગ્રો કંપની ની બેદરકારી રહી તો ભવિષ્યમાં વન્ય પ્રાણીઓ પણ અકસ્માત નો ભોગ બની શકે તો જવાબદારી કોની બાલા ની વાવ ગ્રામજનોમાં રોષ.. તાત્કાલિક સાઇનબોર્ડ મૂકો.. બાલા ની વાવ આરટીઆઇ એક્ટિવિસ્ટ પ્રતાપભાઈ જે.વરૂનેશનલ ઓથોરિટીને રજૂઆત પણ કરી છે
જાફરાબાદ તાલુકાના બાલા ની વાવ પાસે બાઈક રોડ પર પડેલા પથ્થર સાથે ટકરાતા સારવાર દરમિયાન અકસ્માતમાં એકનું મોત: એક ગભીર

Recent Comments