જાફરાબાદ તાલુકામાં આજે તોકતે વાવાઝોડાને સાત સાત મહિનાનો સમય થયેલ છે સાત મહિના પહેલાં જે લોકો ને સહાય મંજુર થયેલ છે તે લોકો આજે પણ સહાય માટે જાફરાબાદ તાલુકા પંચાયત કચેરીમાં ભાજપ સરકારમાં રોજ ધક્કા ખાય છે અસંખ્ય લોકોને હજી ઘરવખરીની જે 7000 રૂપિયા ની સહાય છે તે પણ નથી મળી સરકાર શ્રી નો નિયમ છે કે કોઈ વખત આફત આવે એટલે લોકોને ઘર વખરી ત્રણ દિવસમાં આપવી પરંતુ જાફરાબાદ તાલુકા પંચાયતનું વહીવટીતંત્ર સાત માસ સુધી સહાય સૂકવી શકેલ નથી*
*અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગરીબ જનતાનો અવાજ બની એક પણ શબ્દ લોકો તરફી બોલતા નથી અને ગરીબ જનતા હેરાન થાય તે જોઈ રહ્યા છે તો અમારી માગણી છે કે તાકીદે રૂપિયાની ચૂકવણી કરે અથવા ગરીબ કલ્યાણ મેળા સરકાર ચાલુ કરે છે તેમાં ગરીબ જનતાને તોકતે વાવાઝોડાની સહાય નુ પેમેન્ટ કરે તેવી રજૂઆત ઉચ્ચ કક્ષાએ કોંગ્રેસ અગ્રણી ટીકુભાઈવરૂ કરેલ છે.
જાફરાબાદ તાલુકામાં આ તોકતે વાવાઝોડાના મંજુર થયેલ રૂપિયા આજે પણ લોકોને નથી મળ્યા અને સરકારનું વહીવટી તંત્ર નિષ્ફળ ગયેલ છે ચૂંટાયેલા જનતાના પ્રતિનિધિઓ ગરીબ લોકો માટે કંઈ બોલતા નથી : ટીકુભાઈ વરૂ

Recent Comments