જામનગરના હવેલી નજીક આવેલા જલાની જાર વિસ્તારમાં અવારનવાર ગટરો છલકાવાની રાવ ઉઠી છે. જેને લઇને રસ્તા ઉપર ગટરોના પાણી ફરી વળે છે અને લોકો તેમજ રાહદારીઓને મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ અંગે અવાર નવાર રજૂઆત કરે છે. છતાં પણ કોઇ સ્થાનિક તંત્ર દ્વારા ધ્યાન ન દેવાતુંં હોય જેથી તાત્કાલીક આ સમસ્યામાંથી છૂટકારો મળે તેવું સ્થાનિકો ઇચ્છી રહ્યા છે.
જામનગરના જલાની જાર વિસ્તારમાં ગટરો ઉભરાઇ તંત્ર ઘોર નિંદ્રામાં…

Recent Comments