અમરેલી

જિલ્લા કલેકટર કચેરી ખાતે ‘અવસર લોકશાહીનો’ રંગોળી દ્વારા મતદાન જાગૃત્તિ

અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ શરુ છે. સૌથી વધુ અવરજવર રહે છે તેવી જિલ્લા કલેકટર કચેરી ખાતે ‘અવસર લોકશાહીનો’ રંગોળી કરવામાં આવી છે. જિલ્લામાં મતદાતાઓ દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને મતદાન માટે જાગૃત્ત થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Related Posts