સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ રજી. નં. F-૧૪૬૭/૧૫૫૦ :: મું.ટીંબી, વાયા.ધોળા જં., તા.ઉમરાળા, જી.ભાવનગર-૩૬૪૩૨૦. મો. ૮૭૫૮૨૩૪૭૪૪ / ૮૧૫૬૦૯૯૯૫3 ::સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી સદગુરૂદેવ કૃપાથી હોસ્પિટલમાં રૂા.૧ કરોડ નું અનુદાન અર્પણકર્તા ઉદારદિલ દાતાઓ વિનોદરાય રામકૃષ્ણ શુક્લ તથા શ્રીમતિ ગુણવંતીબેન વિનોદરાય શુક્લ દ્વારા આપવામાં આવ્યું.
મૂળ વલ્લભીપુર નાં વતની અમેરિકા સ્થિત વિનોદરાય રામકૃષ્ણ શુક્લ તથા શ્રીમતિ ગુણવંતીબેન વિનોદરાય શુક્લ (દંપતી) આજરોજ હોસ્પિટલ ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. હોસ્પિટલમાં ચાલતા વિવિધ વિભાગોની રૂબરૂ મુલાકાત લઇને અતિ પ્રભાવિત થયાં હતા અને દર્દીનારાયણ સેવાર્થે રૂા.૧,૦૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક કરોડ પુરા નાં અનુદાનનો ચેક અર્પણ કરેલ છે. હોસ્પિટલ ટ્રસ્ટી મંડળે વિનોદરાય રામકૃષ્ણ શુકલ તથા તેમનાં પ૨ીવા૨જનોનો હ્રદયપૂર્વકનો આભા૨ વ્યકત કરી, પૂ. ગુરૂદેવ તેમને સુખ, સમૃદ્ધિ અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામા આવી હતી.
Recent Comments